SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૧૫૧ બંધ ૧૦, ૯, અને ૫ સંવેધભાંગા હોય છે. તેવા વિશેષાર્થ - ૧૪ જીવસ્થાનકને વિષે આયુષ્ય કર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવસુધીના દશ જીવભેદને વિષે આયુષ્યકર્મના પાંચ સંવેધભાંગા હોય છે. આ જીવો તિર્યંચાયું અને મનુષ્યાયનો બંધ કરે છે આ જીવોને નિયમા તિર્યંચાયુનો જ ઉદય હોય છે. આ કારણથી બે આયુષ્યના બંધના અને ૩ આયુષ્ય અબંધના એમ કુલ પાંચ સંવેદભાંગા હોય છે તે આ પ્રમાણે આયુષ્ય સત્તા ૧ અબંધ તિર્યંચ તિર્યચઆયુષ્યની ૨ તિર્યંચાયુનોબંધ તિર્યચઆયુષ્ય તિર્યંચ તિર્યંચ આયુષ્યની ૩ મનુષ્યાપુનોબંધ તિર્યચઆયુષ્ય મનુષ્ય તિર્યંચની સત્તા ૪ અબંધ તિર્યચઆયુષ્ય તિર્યંચ તિર્યંચની સત્તા ૫ અબંધ તિર્યંચ ઉદય તિર્યંચ મનુષ્ય આયુષ્યની અiણી પંચેન્દ્રિય અપર્યાપ્તાજીવને આયુષ્યકર્મના સંવેધભાંગાનું વર્ણન આ જીવ મનુષ્યાયુષ્ય અને તિર્યંચાયુ એમ બે આયુષ્યનો બંધ કરે છે. તથા તિર્યંચાયુ નો ઉદય અને મનુષ્યાયુ એમ બે આયુષ્યનો ઉદય હોય છે. આ કારણથી તિર્યંચાયુના ઉદયવાળાજીવને આયુષ્યના બંધના બે ભાંગા તથા આયુષ્યના અબંધના ૩ ભાંગા થાય છે. એમ કુલ પાંચ સંવેધભાંગા હોય છે. મનુષ્યાયુના ઉદયવાળા જીવને બે આયુષ્યના બંધના અને ૩ આયુષ્ય અબંધના એમ કુલ ૫, સંવેધભાંગા હોય છે. આ રીતે કુલ ૧૦ સંવેધભાંગા હોય છે. ૧ અબંધ તિર્યંચાયનો ઉr તિર્યંચાયની સના ૨ તિર્યંચાયુનોબંધ તિર્યંચાયુનોઉદય તિર્યચતિર્યંચાયુની સત્તા ૩ મનુષ્યાયુનોબંધ તિર્યંચાયુનોઉદય તિર્યંચ મનુષ્યાયુની સત્તા ૪. અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ તિર્યચઆયુની સત્તા અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ મનુષ્યાયુની સત્તા અબંધ મનુષ્યાયુનો ઉદય મનુષ્ય આયુષ્યની સત્તા
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy