SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ (૧) અશાતા (૨) અશાતા (૩) શાતા (૪) શાતા અશાતા શાતા અશાતા શાતા સંશીપર્યામા જીવને વિષે ૧૪ ગુણસ્થાનક હોવાથી વેદનીયકર્મના ૮૫ સંવેધ ભાંગાઓ ઘટે છે. શાતા - અશાતા બેયનો બંધ, શાતા-અશાતા બેયનો ઉદય તથા વેદનીયકર્મની ૨ પ્રકૃતિરૂપ સત્તાસ્થાન અને ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન એમ બે સત્તાસ્થાન હોય છે. ગોત્રકર્મના બંધસ્થાન - ઉદયસ્થાન અને સત્તાસ્થાન સંવેધ ભાંગાઓનું જીવસ્થાનકને વિષે વર્ણન. કર્મગ્રંથ-દ ૧ થી ૧૩ જીવસ્થાનકને વિષે નીચગોત્રનો બંધ, અને ઉચ્ચ ગોત્રનો બંધ પણ હોય છે. ૧ નીચગોત્રનો જ ઉદય હોય છે. ૧ નીચગોત્રની સત્તા તથા બેય ગોત્રની સત્તા હોય છે. સંવેધભાંગા ૩ હોય છે. ઉદય નીચ નીચ ૨ ની નીચ ૨ ની સંજ્ઞીપર્યામા જીવને વિષે ગોત્રકર્મના સઘળા બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન હોય છે. તેના સંવેધભાંગા સાતે સાત હોય છે. એ ભાંગા સામાન્ય સંવેધમાં કહ્યા પ્રમાણે જાણવા. જીવસ્થાને આયુષ્યકર્મના ભાંગા સમણે યજ્જત્ત અમણ એસેસુ અઠ્ઠાવીસ દસ, નવગું પણગં ચ આઉસ્સ ।।૩૯॥ -- ભાવાર્થ :- પર્યાપ્તા સંશી પંચેન્દ્રિય, અપર્યામા સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્તા અસંશી પંચેન્દ્રિય તથા બાકીના ૧૧ જીવોને વિષે અનુક્રમે આયુષ્ય કર્મના ૨૮, બંધ (૧) નીચ (૨) નીચ (૩) ઉચ્ચ પજ્જત્તાડપજ્જત્તગ, સત્તા નીચ
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy