________________
૧૪૭
વિવેચન અસંજ્ઞી, આહાર, અણાહારી.
૩૪. જીવત્વભાવને વિષે ૬૨ માગણા હોય છે. (૧) ૬૦ માર્ગણાવાળા ૬ ભાવ હોય છે. અચક્ષુદર્શન, ક્ષયોપશમભાવની ૫ દાનાદિલબ્ધિ.
(૨) ૫૫ માર્ગણાવાળા ૪ ભાવ - ક્રોધ, માન, માયાકષાય, નપુંસકવેદ.
(૩) પ૩ માર્ગણાવાળા ૩ ભાવ - કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા. (૪) પ૧ માર્ગણાવાળા ૨ ભાવ તિર્યંચગતિ, ચક્ષુદર્શન. (૫) ૪૬ માર્ગણાવાળા ૩ ભાવ - મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, ફુલલેશ્યા.
(૬) ૪૫ માર્ગણાવાળા ૨૪ ભાવ - અજ્ઞાન, પુરુષવેદ મતાંતરે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
(૭) ૪૫ માર્ગણાવાળા ૬ ભાવ – ૩ જ્ઞાન, અવધિદર્શન, મિથ્યાત્વ, સ્ત્રીવેદ.
(૮) ૪૩ માર્ગણાવાળા ૬ ભાવ – ૩ જ્ઞાન, અવધિદર્શન, ક્ષાયિકસમકિત, અભવ્ય.
() ૩૯ માર્ગણાવાળા ૨ ભાવ – ક્ષયોપશમસમકિત, દેવગતિ. (૧૦) ૩૭ માર્ગણાવાળા ૨ ભાવ – મન:પર્યવજ્ઞાન, સર્વવિરતિ. (૧૧) ૩૫ માર્ગણાવાળા ૨ ભાવ - નરકગતિ, વિર્ભાગજ્ઞાન.
(૧૨) ૧૫ માર્ગણાવાળા ૭ ભાવ - કેવલજ્ઞાન, કેવલદર્શન, ૫ લબ્ધિ સાયિકભાવે.
(૧૩) ૬૧ માર્ગણાવાળો ૧ ભાવ - ભવ્ય. (૧૪) ૫૯ માર્ગણાવાળો ૧ ભાવ - લોભકષાય (૧૫) ૫૪ માર્ગણાવાળો ૧ ભાવ – અસંયમ (૧૬) ૫૦ માર્ગણાવાળો ૧ ભાવ – મનુષ્યગતિ (૧૭) ૪૭ માર્ગણાવાળો ૧ ભાવ - તેજોલેશ્યા. (૧૮) ૪ર માર્ગણાવાળો ૧ ભાવ - પાલેશ્યા (૧૯) ૪૦ માર્ગણાવાળો ૧ ભાવ - ઉપશમસમતિ