SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કર્મગ્રંથ - ૩ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. મોહનીય – આયુ- નામ:- ગોત્ર ૧ ૩ ૩૬ ૧ મોહનીય ૧ = નપુંસકવેદ આયુષ્ય ૩ = નરકાયુ, મનુષાયુ, તિર્યંચાયુ. નામ ૩૬ = પિંડપ્રકૃતિ ૨૬, પ્રત્યેક ૩, સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૨૬ = નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, ઔદારિક – આહારક શરીર, ઔદારિક-આહારક અંગોપાંગ, ૬ સંઘયણ, પહેલા સિવાયના પાંચ સંસ્થાન, નરક- તિર્યંચ – મનુષ્યાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૩ = આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર ૭ = સ્થાવર – સૂક્ષ્મ, અપર્યાપ્ત સાધારણ, દુર્ભગ - દુવર, અનાય ગોત્ર ૧ = નીચગોત્ર ઓધે તથા પહેલા ગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય.-મોહનીય આયુ- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૫૧ ૩૧ ૧ ૫ = ૭૯ મોહનીય ૨૫ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ – સ્ત્રીવેદ - મિથ્યાત્વ. આયુ ૧ = દેવાયુષ્ય. નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ કાર્મણશરીર, વૈક્રિય અંગોપાંગ પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ – દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ – અશ. ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર. પહેલા ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy