SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ - ૩ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય, તૈજસ, કામણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત - ઉચ્છવાસ – અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર – અશુભ – અશ. ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૪ = અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૫ ૧ ૩૨ ૧ ૫ = ૬૭ નામ ૩ર = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૨ ૧ ૫ = ૬૩ મોહનીય ૧૧ = સંજવલન-૪ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૫૮ કે પ૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ- ગોત્ર.- અંતરાય - ૬ ૧ ૯ ૧અથવા૦ ૩૧ ૧ ૫ = ૫૮અથવા૫૯ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૫. પ્રત્યેક ૬, ત્રસ ૧૦. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૬ ૧ ૯ ૦ ૩૧ ૧ ૫ = ૫૮ નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy