SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ - ૩ પિડપ્રકૃતિ ૧૨ = નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય- આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક ર = આતપ- જિનનામ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ઓધે ૯૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના. વેદનીય.—મોહનીય-આયુષ્ય.-નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬૧ ૪૯ ૨ પ= ૯૯ નામ ૪૯ = પિડપ્રકૃતિ -૨૭, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર – ૬ ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૨ = મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર. પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય.—આયુષ્ય—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક,- તૈજસકાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર, અશુભ, દુર્ભગ- દુસ્વર અનાદેય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૫ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય ૧ = તિર્યંચાયુષ્ય નામ ર = છેવટ્ટુ સંઘયણ, હુડક સંસ્થાન. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિઓ બંધાય છે. શાના દર્શના– વેદનીય-મોહનીય—આયુ.- નામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૦ ૪૫૧ ૫ = ૯૧
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy