SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ કર્મગ્રંથ-૬ ૨૩૪. ૨૩૩. અગ્યારથી ચૌદ ગુણઠાણે બંધસ્થાન બંધભાંગા કેટલા હોય? ઉ આ ગુણઠાણામાં નામ કર્મનો બંધ ન હોવાથી બંધસ્થાન તેમજ તેના ભાંગા હોતા નથી. ચૌદ ગુણસ્થાનકના થઈને નામ કર્મના બંધસ્થાનો તથા બંધભાંગા કેટલા થાય ? ઉ બંધસ્થાન-ર૯ અને બંધભાંગા-૨૩૬૩૫ થાય છે. ચૌદ ગુણસ્થાનકમાં ઉદયસ્થાન તથા ઉદયભાંગાઓનું વર્ણન ર૩પ. પહેલા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉદયસ્થાન-૯, ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧, ઉદયભાંગા૭૭૭૩-૪૧, ૧૧-૩ર-૬૦૦-૩૧-૧૧૯૯-૧૭૮૧-૨૯૧૪ અને ૧૧૬૪ અનુક્રમે ઉદયસ્થાનકોનાં ભાંગા જાણવા. ૨૩૬. બીજા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉદયસ્થાન-૭, ઉદયભાંગા-૪૦૯૭ હોય છે. ઉદયસ્થાન, ૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦,૩૧, ઉદયભાંગા, ૩૨,૨,૮, ૫૮૨,૯,૨૩૧૨, ૧૧પર ત્રીજા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉદયસ્થાન ૩ તથા ઉદયભાંગા-૩૪૬૫, ઉદયસ્થાન ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૯, ૨૩૦૪, ૧૧પર ૨૩૮. ચોથા ગુણઠાણે. ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉદયસ્થાન-૮ તથા ઉદયભાંગા ૭૬૬૧ હોય છે. ઉદયસ્થાન-૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા-૨૫, ૨૫, ૫૭૬, ર૫, ૧૧૯૩, ૧૭૬૯, ૨૮૯૬, ૧૧૫ર ૨૩૯. પાચમા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉદયસ્થાન-૬ તથા ઉદયભાંગા ૪૪૩ હોય છે. ઉદયસ્થાન-૬. ર૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા-૨, ૨, ૩, ૩, ૨૮૯, ૧૪૪ ૨૪૦. છઠ્ઠા ગુણઠાણે ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન પ તથા ઉદયભાંગા ૧૫૮ હોય છે. ઉદયસ્થાન-૨૫, ૨૭, ૨૩૭. ઉ
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy