SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૭૪. ઉ ૭૫. ઉ ૭૬. ઉ. ૭૭. ઉ ૭૮. ૭૯. ઉ. ૮૦. 6. જી ૮૧. ઉ. ૧૫ ત્રીજા ગુણસ્થાનકે યોગ ઉદયભાંગા કેટલા થાય ? યોગ ઉદય ચોવીશી ૪૦ x ૨૪ ઉદયભાંગા એ ગુણતાં ૯૬૦ યોગ ઉદયભાંગા થાય છે. ત્રીજા ગુણસ્થાનકે યોગ ઉદયપદ કેટલા થાય? ૭,૮,૯ ઉદયસ્થાનના ૭ +૧૬ + ૯ =૩૨ ઉદયપદ થાય છે. ૩૨ ઉદયપદ X ૧૦ યોગ = ૩૨૦ યોગ ઉદયપદ થાય છે. ત્રીજા ગુણસ્થાનકે યોગ પદવૃંદ કેટલા થાય ? ૩૨ ઉદયપદને ૨૪ ગુણતાં ૩૨ X ૨૪= ૭૬૮ ઉદય પદવૃંદ થાય છે. તેને ૧૦ યોગ વડે ગુણતાં ૭૬૮ X ૧૦ = ૭૬૮૦ યોગ પદવૃંદ થાય છે. ત્રીજા ગુણસ્થાનકે યોગ ચોવીશી આદિ કેટલા થાય ? યોગ ઉદય ચોવીશી ૪૦, યોગ ઉદયભાંગા ૯૬૦, યોગ ઉદયપદ ૩૨૦, યોગ પદવૃંદ ૭૬૮૦ થાય છે. ચોથા ગુણસ્થાનકે યોગ ઉદયચોવીશી આદિ કેટલા હોય ? ૧૩ યોગ-૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્રયોગ, વૈક્રિય કાયયોગ, વૈક્રીય મિશ્ર યોગ અને કાર્મણ કાયયોગ, ઉદયસ્થાન ૪, ઉદય ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૬૦, પદવૃંદ-૧૪૪૦ હોય છે. દેવતા નારકી સમક્તિ સાથે કયા વેદે ઉત્પન્ન થાય ? દેવતા-નારકી સમક્તિ લઈને મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદ અને સ્ત્રીવેદે ઉત્પન્ન થાય પણ નપુંસક વેદે ઉત્પન્ન થતા નથી. સમક્તિને કયા વેદે કયા યોગ ન હોય ? સમક્તિ સાથે નપુંસકવેદ પણે થતાં ન હોવાથી ઔદારિક મિશ્ર યોગને નપુંસકવેદનાં ભાંગા ઘટે નહિ. મનુષ્ય-તિર્યંચ સમક્તિ સાથે કયા વેદમાં ઉત્પન્ન થાય ? સમક્તિ સાથે દેવપણામાં ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદે જ ઉત્પન્ન થાય છે પણ સ્ત્રીવેદે ઉત્પન્ન થતા નથી નરકમાં ઉત્પન્ન થતાં નપુંસકવેદે ઉત્પન્ન થઈ શકે છે.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy