SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ૪૬૦૮ ૮ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ પ = ર૩૦૪૦ ૩૬૮. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયના ૨૩૦૪૦ ૨૪ના ઉદયના ૪૬૦૮૦ ૨પના ઉદયના ૪૧૪૭ર ૨ના ઉદયના ૪૧૪૭૨ કુલ સંવેધભાંગા ૧૫૨૦૬૪ થાય છે. ૩૬૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશ આદિ ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧, ૨૪, ૨૫, ૨૬, ચાર ઉદય સ્થાનોના અનુક્રમે ૧ + ૨ + ૨ + ૨ = ૭, ઉદયભાંગા થાય છે દરેકમાં ૯૨, ૮૮, ૮૬, ૮૦ ચાર ચાર સત્તાસ્થાનો હોય તેથી ર૯ના બંધ મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૪. ઉદયભાંગા ૭, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮, ૯૨૧૬, ૯૨૧૬, ૯૨૧૬ = ૩૨૨૫૬, ઉદયસત્તાભાંગા ૭ ૪ = ૨૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૭ ૪ ૪ = ૧૨૯૦૨૪ થાય છે. ૩૭). આ જીવોને ઓગણત્રીશના બંધના ત્રણ વિકલ્પના કુલ સંવેધભાંગા કેટલા થાય? પહેલા વિકલ્પના ૭૯૨ બીજા વિકલ્પના ૧૫૨૦૬૪ ત્રીજા વિકલ્પના ૧૨૯૦૨૪ કુલ સંવેધભાંગા ૨૮૧૮૮૦ થાય છે.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy