SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ * ૨ ૫ = ૪૬૦૮૦ ૩૬૪. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? . ઉ રત્ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ૨૫ના ઉદયે ઉદયભાગ ૧, સત્તાસ્થાન ૪. ૯૨,૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૮૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ ૪૪ = ૧૮૪૩૨ ૩૬૫. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ૨૫ના ઉદયે ઉદયભાંગો અવૈકીયવાયુનો ૧ સત્તાસ્થાન પ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ = ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૦ x ૧ ૪ ૫ = ૨૩૦૪૦ ૩૬૬. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ૨૬ના ઉદયે ઉદયભાંગો ૧ સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૪૯૦૮ : ૧ ૪ ૪ = ૧૮૪૩૨ ૩૯૭. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? રત્ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ર૬ના ઉદયે અવૈકીય વાયુકાયનો - ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy