SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ८० કર્મગ્રંથ-૬ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૨૪ ૪ ૧ ૩૫ = ૧૨૦. ૩૪૨. આ જીવોને પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના ઉદયના ૯૬ ૧૨૦ હ ૨૬ના ઉદયના અવૈક્રીયના કુલ સંવેધભાંગા ૨૧૬ થાય છે. ૩૪૩. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ? હ ૨૧ના ઉદયના ૧૨૦ ૨૪ના ઉદયના ૨૪૦ ૨૫ના ઉદયના ૨૧૬ ૨૬ના ઉદયના ૨૧૬ કુલ સંવેધભાંગા ૭૯૨ થાય છે. ૩૪૪. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશઆદિ ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધ અપર્યાપ્ત મનુષ્યનો બંધભાંગો ૧, ઉદયસ્થાનો ૪. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ઉદયભાંગા ૧ + ૨ + ૨ + ૨ = ૭, દરેકમાં સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૭ = ૭, ઉદયસત્તાભાંગા ૭ x x = ૨૮, બંધોદયસત્તામાંગા ૧ ૪ ૭ ૪ ૪ = ૨૮ થાય છે. ૩૪૫. આ જીવોને પચ્ચીશના બંધે બન્ને વિકલ્પના કુલ સંવેધભાંગા કેટલા થાય ? ઉ પહેલા વિકલ્પના ૭૯૨ બીજા વિકલ્પના ૨૮ કુલ સંવેધભાંગા ૮૨૦ થાય છે. ૩૪૯. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય ?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy