SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૩૩૭. આ જીવોને પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગા ૨૪. ૨૫ના ઉદયે ૧ ઉદયભાગો, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ ૮ ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧ ૪ ૪ = ૯૬. ૩૩૮. આ જીવોને પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ૨૫ના ઉદયે અવૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ : ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ + ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૨૪ : ૧ * ૫ = ૧૨૦. ૩૩૯. આ જીવોને પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના ઉદયના ૨૫ના ઉદયના અવૈકીય વાયુકાયના ૧૨૦ કુલ સંવેધભાંગા ૨૧૬ થાય છે. ૩૪છે. આ જીવોને પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૨૪. ૨ના ઉદયે ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪૪ ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧ * ૪ = ૯૬. ૩૪૧. આ જીવોને પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગા ૨૪. ર૬ના ઉદયે, અવૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ ૧
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy