SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ઉ ૭૭ ઉદયસ્થાન ૪. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ઉદયભાંગા ૭, ૨૧ નો ૧, ૨૪ ના = ૭ થાય છે. ૨, ૨૫ ના ૨, અને ૨૬ ના ઉદયના ૨, ૩૨૭. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ? ક્યા ? ઉ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ઉ ૨૦. ૩૨૮. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪ ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગો ૧. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૧ = ૪, ઉદયસત્તાભાંગા ૧ ૪૫ = : ૫, બંધોદયસત્તાભાંગા ૪ × ૧ ૪ ૫ = ૩૨૯. આ જીવોને ત્રેવીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૪ના ઉદયે ઉદયભાંગા ૨. સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તામાંગા ૪ ૪ ૨ x ૫ = ૪૦. ઉ ઉ ૩૩૦. આ જીવોને ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૫ના ઉદયે, ઉદયભાંગો ૧. સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ ૪ ૧ = ૪, ઉદયસત્તાભાંગા ૧ ૪, બંધોદયસત્તાભાંગા ૪ × ૧ ૪ ૪ = ૧૬. ૩૩૧. આ જીવોને ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે અવૈક્રીય વાયુકાય જીવોને સંવેધભાંગા કેટલા થાય ? ઉ × ૪ - ૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૫ના ઉદયે અવૈક્રીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૧ = ૪, ઉદયસત્તામાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૪૧૪૫= ૨૦. ૩૩૨. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૬ના ઉદયે, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy