SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪ ૫ = ૬૬૩૫૫૨૦. ૨૬૭. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયના મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ? ૨૯ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૬નું, ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫૨, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ ૪ ૪ = ઉ ૫૩૦૮૪૧૬. ૨૬૮. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયના કુલ ભાંગા કેટલા થાય ? ઉ ૨૬ના તિર્યંચના ૨૬ના મનુષ્યના સંવેધ ભાંગા કુલ ૧૧૯૪૩૯૩૬ થાય છે. ૨૬૯. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ? હ ૨૧ના ઉદયના ૨૬ના ઉદયના હ દર્દ ૬૬૩૫૫૨૦ ૫૩૦૮૪૧૬ ૩૩૧૭૭૬ ૧૧૯૪૩૯૩૬ ૧૨૨૭૫૭૧૨ કુલ ૨૭૦. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધભાંગા કેટલા હોય ? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ તિર્યંચના, ઉદયસ્થાન ૧. ૨૧નું, ઉદયભાંગા ૮ દેવતાના, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ × ૮૪ ૨ = ૦૩૭૨૮..
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy