SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૫ થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગ ૧૬, ઉદયસ્થાન ૧. ર૬નું ઉદયભાંગા ૨૮૮ તિર્યંચના, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૫ = ૮૦, બંધોદયસત્તાભાંગા ૧૬ x ૨૮૮ ૪ ૫ = ૨૩૦૪૦. ૨૫૦. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ર૬નું, ઉદયભાંગા ૨૮૮ મનુષ્યના સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૪ = ૬૪, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૨૮૮ ૪૪ ૧૮૪૩૨. ૨૫૧. આ જીવોને છવ્વીશના બંધના છવ્વીશના ઉદયના સંવેધભાંગા કુલ કેટલા થાય? ઉ ૨૬ના ઉદયના તિર્યંચના ૨૩૦૪૦ થાય ૨૬ના ઉદયના મનુષ્યના ૧૮૪૩ર થાય કુલ સંવેધભાંગા ૪૧૪૭ર થાય છે. ૨પર. આ જીવોને છવ્વીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયના ૧૧૫ર થાય ૨૬ના ઉદયના ૪૧૪૭ર થાય કુલ સંવેધભાંગા ૪૨૬૨૪ થાય છે. ૨૫૩. આ જીવોને અાવીશના બંધે એકવીશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધે દેવતાના બંધભાંગા ૮, ઉદયસ્થાન ૧. ૨૧, ઉદયભાંગા તિર્યંચના ૮, મનુષ્યના ૮ = ૧૬, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy