SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કર્મગ્રંથ-૬ ૨૪૫. આ જીવોને પચ્ચીશના બંધના ત્રણ વિકલ્પના થઈને કુલ સંવેધબાંગા કેટલા થાય? ઉ પહેલા વિકલ્પના ૪૨૬૨૪ સંવેધભાંગા બીજા વિકલ્પના ૨૧૩૧૨ સંવેધભાંગા ત્રિીજા વિકલ્પના ર૩૬૮ સંવેધભાંગા ૬૬૩૦૪ સંવેધભાંગા થાય છે. ૨૪. આ જીવોને છવ્વીશના બંધના એકવીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬ એકેજિયના ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયભાંગા ૮ તિર્યંચના સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયસત્તાભાંગા ૧૬ : ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦, બંધોદયસત્તાભાંગા ૧૬ x ૮ ૪ ૫ = ૬૪૦. ૨૪. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૧. ૨૧નું ઉદયસ્થાન ૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮૪૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૧૬ 1 ૮ ૪ ૪ = ૫૧૨. ૨૪૮ આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયના તિર્યંચના ૬૪૦ થાય ૨૧ના ઉદયના મનુષ્યના ૫૧૨ થાય કુલ સંવેધભાંગા ૧૧૫ર થાય છે. ૨૪૯. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy