SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કર્મગ્રંથ-૬ ૨૮૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૮ ૨ = પ૭૬. ૮૧૪. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? રહ્ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે, વૈક્રીયમનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ : ૨ = ૧૬. ૮૧૫. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે આહારકના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધ બંધભાંગા ૮, ૨૭ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧.૯૨. બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧. ૮૧૬. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા પ૭૬, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૨ = ૧૧૫ર. ૮૧૭. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૮, ૨૮ના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયભાંગા ૯, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૮ ૮ ૯ = ૭૨, ઉદયસત્તાભાંગા ૯૪૨ = ૧૮. ૮૧૮. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારકના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy