SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગા ૩૨ પ્રશ્નોત્તરી ભાગ-૫ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૬૯૮૫ 0૧. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૧૭૨૮, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ = ૧૭૨૮ = ૭૯૬૨૬૨૪, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૮૦૨. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ બંધમાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૧૧૫ર, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. ૮૦૩. આ જીવોને વૈકીયતિર્યંચના ર૯ના બંધે ત્રિીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધે બંધભાંગા ૪૯૦૮, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૨ = ૧૬. ૮૦૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાગ ૪૯૦૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ર.બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૮૦૫. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy