SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કર્મગ્રંથ-૬ ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ x ૧૭૨૮ = ૭૯૬૨૬૨૪, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૭૯૭. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૦ x ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૯૮. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ર૯ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૨ = ૩ર. ૭૯૯. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ + ૩ = ૩. ૮૦૦. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૬૯૧૨ - વૈકીય જીવોના ઉદય સત્તાભાંગા - ૪૮
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy