SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર : કર્મગ્રંથ-૬ ૭૨૯. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૨૪, ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬, ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪૪ ૧૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૨ = ૩૨. ૭૩૦. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સમાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે બંઘભાંગા ૨૪, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર, ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૨૪૪ ૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૭૩૧. આ જીવોને ઓગણત્રીસના બધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય જીવોના "ઉદયસત્તાભાંગા કેટલા થાય? . ઉ ૨૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યમાં ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨,૮૮, બંધોદયભાંગા ૨૪ x ૨૪ = પ૭૬, ઉદયસત્તાભાંગા ૨૪૪ ૨ = ૪૮. ૭૩ર. આ જીવોને ઓગણત્રીશના બંધે અછાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગ ૨૪, ૨૮ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા ૪૬૫૯ ૭૩૩. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy