SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગો ૧. ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧ ૪ ૧૭૨૮ = ૧૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪૪ = ૬૯૧૨. ૬૫૪. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગો ૧, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ x ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૬૫૫. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્યજીવોના ૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈકીય જીવોના ૪૮ ઉદયસત્તાભાંગા ૬૯૬૦ ઉદયસત્તાભાંગા થાય. ૬૫૬. આ જીવોને પચ્ચીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્યજીવોના સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગો ૧. ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ + સામાન્ય મનુષ્યનાં ૧૧૫ર = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧ ૪ ૨૮૮૦ = ૨૮૮૦, ઉદયસત્તાભાંગા ૨૮૮૦ ૪૪ = ૧૧૫૨૦. ૬૫૭. આ જીવોને પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રપના બંધ બંધભાંગો ૧, ૩૦ના ઉદયે વૈકીય તિર્યંચના ૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮૪૧ = ૮, ઉદયસત્તાભાંગ ૮ ૪૨ =
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy