SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ૨૩૦૪. ૬૪૯. આ જીવોને પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ૨૫ના બંધે બંધમાંગો ૧. ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ ૪ ૧ = ૧૬, ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૫૦. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? હું કર્મગ્રંથ-૬ સામાન્યમનુષ્યના ૨૮૮ = ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧ ૪ ૫૭૬ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૪ ૪ = = ૪૬૦૮. ૬૫૧. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ૨૫ના બંધે બંધભાંગો ૧. ૨૮ના ઉદયે સામાન્યતિર્યંચના ૫૭૬ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧ ૪ ૧૧૫૨ = ૧૧૫૨, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ ૨૫ના બંધે બંધમાંગો, ૧, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ ૪ ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ ૪ ૨ = ૪૮. ૬૫૨. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય જીવોના વૈક્રીય જીવોના ૪૬૦૮ ઉદયસત્તાભાંગા ૪૮ ઉદયસત્તામાંગા કુલ ૪૬૫૬ ઉદયસત્તાભાંગા થાય. ૬૫૩. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy