SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ થાય. ૬૩૬. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, સામાન્યજીવોના વૈક્રીયજીવોના હ ઉ ૧૫૧ વૈક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૪૦ = ૩૨૦, ઉદયસત્તાભાંગા ૪૦ ૪ ૨ = ૮૦ કુલ ૪૬૮૮ ઉદયસત્તામાંગા ૬૩૭. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૯ના ઉદયે, સામાન્યતિર્યંચના ૧૧૫૨ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૪ ૧૭૨૮ = ૧૩૮૨૪. ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૬૩૮. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયજીવોના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૯ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયબાંગા ૮ ૪ ૪૦ = ૩૨૦, ઉદયસત્તાભાંગા ૪૦ ૪ ૨ = ૮૦. ૬૩૯. આ જીવોને પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તામાંગા હ હ ૪૬૦૮ ઉદયસત્તામાંગા ૮૦ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૭૨૮ + સામાન્યમનુષ્યના ૧૧૫૨ = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૪ ૨૮૮૦ = ૨૩૦૪૦, ઉદયસત્તામાંગા ૨૮૮૦ ૪
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy