SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ કર્મગ્રંથ-૬ ૬૩૧. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ર૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૮ ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪૪ = ૧૧૫ર થાય. ૬૩૨. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૪૪૦ ઉદયસાભાંગા સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયસત્તાભાંગા ર૫૯૨ ઉદયસત્તભાંગા ૬૩૩. આ જીવોને પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે, વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ + દેવતાના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ર. બંધોદયભાંગા ૮ x ૨૪ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮ થાય. ૬૩૪. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૮ ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮, ૬૩૫. આ જીવોને પચ્ચીશના બંધે અાવીશના ઉદયે વૈકીયજીવોના ઉદય સત્તાભાંગા કેટલા થાય? ઉ રપના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy