SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કર્મગ્રંથ-૬ પ૭૧. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સંવેદભાંગા કેટલા થાય? ૩૦ના બંધે વિકલેજિયના ૨૪ + પંચેન્દ્રિય તિર્યંચના ૪૬૦૮ = ૪૬૩૨ બંધભાંગા, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૩૨ x ૮ = ૩૭૦૫૬, ઉદયસત્તાભાંગા ૮ : પ= ૪૦, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪૮૫ = ૧૮૫૨૮૦ ૫૭૨. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૩૨, ર૬ના ઉદયે ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૩૨ ૪ ૨૮૮ = ૧૩૩૪૦૧૬, ઉદયસત્તાભાંગા ૨૮૮૮૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪ ૨૮૮ ૪ ૫ = ૬૬૭૮૦૮૦. ૫૭૩. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૧ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૩૨, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૫૭૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૩૨ ૪ ૫૭૬ = ર૬૬૮૦૩ર, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૪૪= ૨૩૦૪, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪પ૭૬ ૪ ૪ = ૧૦૬૭૨૧૨૮ પ૭૪. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૩૨, રત્ના ઉદયે ઉદયભાંગા ૧૧૫ર સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૩૨ x ૧૧૫ર = પ૩૩૬૦૬૪, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪ ૧૧૫ર x ૪ = ૨૧૩૪૪૨૫૬ પ૭પ. આજીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૩૨, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૭૨૮, સત્તાસ્થાન ૪.૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૩૨ x ૧૭૨૮
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy