SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કર્મગ્રંથ-દ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૧૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૨ ૪ ૪ = ૭૬૮ ૯ ૪૮૬. આ જીવોને છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૦ના ઉદયે, ઉદયભાંગા ૧૮ સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૧૮ = ૨૮૮, ઉદયસત્તામાંગા ૧૮ ૪ ૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૮ ૪ ૪ = ૧૧૫૨ ઉ ૪૮૭. આ જીવોને છવ્વીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૧૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૨ ૪ ૪ = ૭૬૮ ૪૮૮. આ જીવોને છવ્વીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ? હ ૨૬ના બંધે બંધભાંગા ૧૬ ૨૧ના ઉદયના સંવેધભાંગા ૨૬ના ઉદયના સંવેધભાંગા ૨૮ના ઉદયના સંવેધભાંગા ૨૯ના ઉદયના સંવેધભાંગા ૩૦ના ઉદયના સંવેધભાંગા ૩૧ના ઉદયના સંવેધભાંગા કુલ સંવેધભાંગા ૪૮૦ ૪૮૦ ૩૮૪ ૭૬૦ ૧૧૫૨ ૭૬૮ ૪૦૩૨ થાય છે.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy