SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વુિં પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૩૦ના ઉદયના સંવેધભાંગા ૭૨ ૩૧ના ઉદયના સંવેધભાંગા ૪૮ કુલ સંવેધભાંગા ર૪૦ થાય છે. ૪૮૧. આ જીવોને પચ્ચીશના બંધના બન્ને વિકલ્પના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ પહેલા વિકલ્પથી સંવેધભાંગા ૬૦૪૮ બીજા વિકલ્પથી સંવેધભાંગા ર૪૦ કુલ સંવેધભાંગા ૬૨૮૮ થાય છે. ૪૮૨. આ જીવોને છવ્વીશના બંધે એક્લીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૬ સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ : ૬ = ૯૬, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪૬ ૪૫ = ૪૮૦ ૪૮૩. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? - ઉ ૨૯ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે, ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૨ x ૬ = ૯૬, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૧૨ x ૬ ૪ ૫ = ૪૮૦ ૪૮૪. આ જીવોને છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ x ૬ = ૯૬, ઉદયસત્તાભાંગા ૬ ૪૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૧૬ ૬ ૪ ૪ = ૩૮૪ ૪૮૫. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy