SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૯૨, ૮૮, ૮૬, ૮૦,૭૮, બંધોદયભાંગા ૧૬ : ૨ = ૩૨, ઉદયસત્તાભાંગા ર પ =૧૦, બંધોદયસત્તાભાંગા ૧૬ : ૨ ૪ ૫ = ૧૬૦ થાય. ૪૧૦. આ જીવોને છવ્વીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૪ના ઉદયે ઉદયભાંગા ૪, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, ઉદયસત્તાભાંગા ૪ ૫ = ૨૦, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૪ ૫ = ૩૨૦ . ૪૧૧. આ જીવોને છવ્વીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૪ના ઉદયે, વૈક્રીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૧૬ : ૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૧૬ x ૧ * ૩ = ४८ ૪૧૨. આ જીવોને છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬, ૨પના ઉદયે ઉદયભાંગા ૩, સત્તાસ્થાન ૪. ૯૨,૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪ ૩ = ૪૮, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૩ ૪ = ૧૯૨ ૪૧૩. આ જીવોને છવ્વીશના બંધે પચ્ચીશના ઉદય સંવેદમાંના કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધમાંગા ૧૬, ૨પના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧ સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૧૬ ૪ ૧ = ૧૬ ઉદયસત્તાભાંગા ૧ x ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૧૬ : ૧ : ૩ = ४८ ૪૧૪. આ જીવોને છવ્વીશના બંધ પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ ના ઉદયે અવૈકીય વાયુકાયનો
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy