SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૪૦૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ૨૪૦ ૨૪ના ૪૮૦ ૨૪ના ૨૫ના (૪૮૦ ૨ના ૧૦પ૬ ૨૭ના પ૭૬ સંવેધભાંગા ૨૯૦૪ થાય છે ૪૦૭. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધ ૨૧ આદિ ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્યનો બંધભાંગો ૧, ઉદયસ્થાન ૫. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ઉદયભાંગા અનુક્રમે ૨, ૪, ૮, ૧૦, ૬ = ૨૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૨૬ = ૨૬, ઉદયસત્તાભાંગા ૨૬ ૪૪ = ૧૦૪, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૨૬ ૪૪ = ૧૦૪ થાય છે. ૪૦૮. આ જીવોને પચ્ચીશના બંધના બન્ને વિકલ્પનોના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ. પહેલા વિકલ્પના ૨૯૦૪ થાય બીજા વિકલ્પના ૧૦૪ થાય કુલ સંવેધભાંગા ૩૦૦૮ થાય છે. ૪૦૯. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બધે બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે દયભાગ ૨, સત્તાસ્થાન પ.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy