SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ આથી ૮ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૫. વેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સવેધ ભાંગા કેટલા થાય. ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગે બબ્બે સત્તા સ્થાનો ૯૨, ૮૮ આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૬. ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદય સત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેનદ્રિયના ૨૯ + વૈકીય તિર્યંચના ૧૬ + વૈકીય મનુષ્યનાં ૧૬ = ૬૧ ઉદયસત્તાભાંગા થાય. ૩૭૭. ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૦ x ૪ = ૪૦ ઉદય સત્તાસ્થાનો થાય. અક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૨ x ૫ = ૧૦ ઉદય સત્તાસ્થાનો થાય. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ હોય. આથી કુલ ૪૦ + ૧૦ + ૩ = પ૩ ઉદય સત્તાસ્થાનો થાય છે. ૩૭૮. વેવીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેનદ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ વિકલેજિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદય સત્તા ભાંગા થાય છે. ૩૭૯ ત્રેવીશના બંધે સામાન્ય તિર્યંચના છવ્વીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૨૮૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય. આથી ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદય સત્તાભાંગા થાય. ' . ૩૮૦. ત્રેવીશના બંધે સામાન્ય મનુષ્યના છવ્વીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy