SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉ ર૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા-૯ દરેક ભાંગે પાંચ પાંચ સત્તાસ્થાનો હોય આથી ૯ ૪ ૫ =૪૫ ઉદય સત્તાભાંગા થાય છે. ૩૭૦. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? ક્યા? . ઉ ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા - ૯ દરેક ભાંગે સત્તાસ્થાનો ચાર ચાર આથી ૯ ૪ = ૩૬ ઉદય સત્તા ભાંગા થાય છે. ૩૭૧. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૨૫, વિકલેન્દ્રિયના ૪૫, સામાન્ય તિર્યંચના ૪૫, સામાન્ય મનુષ્યનાં ૩૬, = ૧૫૧ ઉદય સત્તા ભાંગા થાય છે. ૩૭૨. વેવીશના બંધે ચોવીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા? ઉ ૨૪ના ઉદયે એકેન્દ્રિયના ઉદયના ૧૦ ભાંગાને વિષે સત્તાસ્થાન પાંચ પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ એટલે ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તા ભાંગા થાય. વૈક્રીય વાયુકાયનો ૧ ભાંગો ત્રણ ત્રણ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬ એટલે ૩ ઉદય સત્તાભાંગા થાય, આ રીતે પ૩ ઉદય સત્તાભાંગા થાય છે. ૩૭૩. વેવીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા ? ઉ રપના એકેન્દ્રિયના ૪ ભાંગા દરેકમાં ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ એટલે ૪ ૪ ૪ = ૧૬ ઉદય સત્તા ભાંગા થાય. વૈકીય વાયુકાયના ૧ ભાંગામાં ૩ સત્તા ૧ : ૩ = ૩ અવૈકીયવાયુકાયના ૨ ઉદયભાંગા પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ૨ x ૫ = ૧૦ ઉદય સત્તાસ્થાનો આ રીતે ૧૬+૩+૧૦ = ૨૯ ઉદય સત્તાભાંગા થાય. ૩૭૪. વેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy