________________
७८
કર્મગ્રંથ-દ
૩૬૦. અબંધે સામાન્ય કેવલીને વીશ આદિના ઉદયે સત્તા સ્થાનો કેટલા હોય ? ઉ ૨૦, ૨૬, ૨૮ ના ઉદયે બબ્બે સત્તાસ્થાનો હોય ૭૯, ૭૫ ૩૬૧. અબંધે તીર્થંકર કેવલીને એકવીશ આદિના ઉદયે સત્તાસ્થાનો કેટલા હોય ?
ઉ ૨૧, ૨૭, તથા ૩૧નો ઉદયે બબ્બે સત્તાસ્થાનો હોય ૮૦, ૭૫ ૩૬૨. અબંધે ઓગણત્રીશના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ૪ સત્તાસ્થાનો ૮૦, ૭૯, ૭૬, ૭૫.
ઉ
૩૬૩. અબંધે ત્રીશના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ઉ આઠ સત્તાસ્થાનો હોય
૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૩૬૪. અબંધે નવના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ?
ઉ ત્રણ (૩) ૮૦, ૭૬, તથા ૯ ૩૬૫. અબંધે આઠના ઉદયે કેટલા સત્તાસ્થાનો હોય ? ત્રણ (૩) ૭૯, ૭૫ તથા ૮
નવપણ ગોદય સંતા
તેવીસે પન્નવીસ છવ્વીસે । અટ્ટચઉરટ્ટ વીસે
નવસિંગ ગુણતીસ તીસંમિ ॥૩૩॥ એગેગમેગ તીસે
જી
એગે એગુદય અઠ સંતંમિ । ઉવરય બંધે દસ દસ વેઅગ સંતંમિ ઠાણાણિ ॥૩૪॥ તિવિગપ્પ પાઈ ઠાણેડિં
જીવ ગુણ સન્નિએસુ ઠાણેસુ । ભંગા પઉજીયવ્વા
જત્થ જહા સંભવ ભવઈ ॥૩૫॥ ભાવાર્થ : ૨૩-૨૫-૨૬ ના બંધે નવ નવ ઉદયસ્થાન તથા પાંચ પાંચ સત્તાસ્થાનો
હોય છે.