SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૨૦૫. આહારક મનુષ્યને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, શુવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ જીવોને હોય છે. ૨૦૬. આહારક મનુષ્યોને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ? કર્મગ્રંથ-૬ આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીમાં રહેલા જીવોને હોય છે. ઉ મનુષ્યગતિ, પંચન્દ્રિયજાતિ, આહારક,તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઉદ્યોત સાથે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૨૦૭. આહારક મનુષ્યને બીજી રીતે અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કેટલી હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, આહારક, તૈજસ, કાર્મણશરીર, આહારકઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પૂર્ણ કર્યાબાદ હોય છે.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy