SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પ્રશ્નોત્તરી ભાગ-૪ * સુસ્વર કે દુસ્વર, અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોને ઉદયસ્થાનકોનું વર્ણન ૧૦૭. પંચેન્દ્રિય તિર્યંચના એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? આ ઉદયસ્થાનક ક્યા જીવોને હોય? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં રહેલા જીવોને જાણવું. ૧૭૮. પંચેન્દ્રિય તિર્યંચોને છવ્વીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? આ ઉદયસ્થાનક ક્યાં રહેલા જીવોને હોય? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, દારિક અંગોપાંગ, છસંઘયણમાંથી એક છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ કે સુભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક આહાર પર્યાતિથી શરીરપર્યામિ પૂર્ણ ન થાય ત્યાંસુધી જીવોને હોય છે. ૧૭૯. પંચેન્દ્રિય તિર્યંચને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છસંઘયણમાંથી એક, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બેવિહાયોગતિમાંથી એક, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્બગ,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy