SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૯૦૧. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા. ૯૦૨. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૯૦૩. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા. ૯૦૪. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૯૦૫. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૯૦૬. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા. ૯૦૭. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy