SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭) કર્મગ્રંથ-૬ ૮૯૪. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૫. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીયતિર્યચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા. ૮૯૬. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૯૭. ત્રિીશના બંધે અાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૮૯૮. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા. ૮૯૯. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ 1 ૨ = ૨ ઉદયસત્તાભાંગા. ૯00. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયેભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૯ + ૫૭૬ + ૧૬ + પ૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૧૯૯ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ + ૨ + ૨ = ૨૦ ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪+ ૧૬ + ૩૨ + ૨ = ૪૭૧૪ થાય.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy