SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ પ્રશ્નોત્તરી ભાગ-૪ : ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૮૪૯. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + પ૭૬ + ૮ = ૧૧૮૨ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા ર૪ + ૨૩૦૪ + ૩૨ + ર૩૦૪ + ૧૬ = ૪૬૮૦ ૮૫). ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા. ૮૫૧. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૫ર. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીયતિર્યચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૮૫૩. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૫૪. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy