SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ ૧૬૨ કર્મગ્રંથ-૬ ૮૪૨. ત્રિીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ર = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૮૪૩. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૬ + ૮ + ૮ = ૨૨ સત્તા ૪ + 2 + ર = ૮. ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ = ૫૬ ૮૪૪. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય સત્તાભાંગા. ૮૪૫. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૪૬. ત્રિીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વિક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ર = ૩ર ઉદય સત્તાભાંગા. ૮૪૭. ત્રીશના ભંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૪૮. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy