SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કર્મગ્રંથ-૬ ૮૦૭. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? | ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૮૦૮. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ આહારક મનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૩, ૧ : ૧ = ૧ ઉદય સત્તાભાંગા. ૮૦૯. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૮ + ૧ = ૯ સત્તા ૨ + ૧ = ૩. ઉદય સત્તા ભાંગા ૧૬ + ૧ = ૧૭ ૮૧૦. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા = પ૭૬ 1 ૨ = " ૧૧૫ર ઉદયસત્તાભાંગા. ૮૧૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ 1 ૨ = ૧૮ ઉદયસત્તાભાંગા. ૮૧૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ આહારક મનુષ્ય ૨ ભાંગાને વિષે એક સત્તા ૯૩, ૨ x ૧ = ૨ ઉદયસત્તાભાંગા. ૮૧૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગાસત્તાભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy