SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કર્મગ્રંથ-૬ ૭૯૬. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૯૭. ઓગણત્રીશના બંધે ત્રિીશના ઉધયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૯૮. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? 3 ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧પર + ૮ = ૨૯૧૪ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + = ૧૬ ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ = ૧૧૯૨૪ ૭૯૯. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ : ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા. ૮00. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર 1 ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૦૧. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તા ભાંગા કેટલા થાય? 3 ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૧૬૪ સત્તા ૪ + ૪ = ૮ ઉદયસત્તા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ ૮૦૨. ઓગણત્રીશના બંધે બંધ-ઉદય-સત્તાના સંવેધ ભાંગા કેટલા થાય?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy