SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૭૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદય સત્તા ભાંગા કેટલા થાય ? વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = સત્તામાંગા. ૭૮૦. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તામાંગા. ૭૮૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉધયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ? વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ઉ ઉ ઉ ૧૫૧ ઉ ૩૨ ઉદય ૭૮૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા કેટલા થાય ? દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા. ૭૮૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮, ૧ x ૩ = ૩ ઉદયસત્તામાંગા. ૭૮૪. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૧૯૯
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy