SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ કર્મગ્રંથ-૬ ૭૭૨. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૭૩. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બળે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૭૪. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૭૫. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ ૯૨, ૮૯, ૮૮ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૭૭૬. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય સત્તાભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧ સત્તા ૪ + 2 + + ૨ + ૩ = ૧૩ ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭પ ૭૭૭. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિક્લેજિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય સત્તાભાંગા. ૭૭૮. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy