SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ઉ ઉ સત્તા ૪ + ૩ + ૫ + ૨ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા ૧૬ + ૩ + ૧૦ + ૧૬ + ૧૬ = ૬૧ થાય. ૬૬૯. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદય ભાંગા ૪ + ૧ + ૨ + ૮ + ૮ = ૨૩ ઉ કર્મગ્રંથ-૬ થાય ? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા. ૧૦ × ૪ = ૪૦ ઉદયસત્તાભાંગા. વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા. ૧ x ૩ = ૩ ઉદયસત્તાભાંગા. અવૈક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદયસત્તામાંગા. આ રીતે ૪૦ + ૩ + ૧૦ = ૫૩ ઉદયસત્તામાંગા. ૬૭૦. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિક્લેન્દ્રિયના ૮ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય સત્તાભાંગા થાય. ૬૭૧. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા ઉ કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદયસત્તામાંગા. ૬૭૨. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ × ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા. ૬૭૩. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy