SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ- ૪ ૧૩૧ ૬૬૩.ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદય-સત્તા-ઉદયસત્તામાંગા કેટલા ઉ થાય ? ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨ સત્તા ૫ + ૫ + ૫ + ૪ = ૧૯ ઉ ઉદય સત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ = ૧૫૧ થાય છે. ૬૬૪. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ ઉદય સત્તા ભાંગા. વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ ૪ ૩ = ૩ આ રીતે ૫૦ + ૩ = ૫૩ ઉદયસત્તાભાંગા. ૬૬૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા. ૪ ૪ ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા. વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા. ૧ ૪ ૩ = ૩ ઉદયસત્તામાંગા. અવૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદયસત્તામાંગા. આથી ૧૬ + ૩ + ૧૦ = ૨૯ ઉદયસત્તામાંગા થાય. ૬૬૬. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય. ૬૬૭. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય. ૬૬૮. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદય-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy