SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૫ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૬૩૦. અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ 1 ૨ = ૧૧૫ર ઉદયસત્તાભાંગા તથા ૧૧૫ર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧૧૫ર 1 ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય આ રીતે ૧૧૫૨ + ૩૪પ૬ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૩૧. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીયતિર્યચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૬૩૨. અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૧પર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮ આથી ૧૧૫ર x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય. ૬૩૩. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીય મનુષ્યના ૧ ભાંગો તેને વિષે બે સત્તા ૧ : ૨ = ૨ ઉદયસત્તા ભાંગા થાય. ૬૩૪. અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? આહારકમનુષ્યને ૧ ભાંગો. ૧ - ૯૨ ની સત્તા ૧ : ૧ = ૧ ઉદય સત્તાભાંગો થાય. ૬૩૫. અાવીશના બંધે ત્રિીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ? 3 ઉદયભાંગા પ૭૬ + ૧૧પર + ૮ + ૧૧૫૨ + ૧ + ૧ = ૨૮૯૦ સત્તા ૨ + ૩ + ૨ + ૩. + ૨ + ૧ = ૧૩ ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy