SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કર્મગ્રંથ-૬ ૬૨૪. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્યતિર્યંચના ૧૧૫૨ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૧૫૨ ૪ ૨ = ૨૩૦૪ ઉદયસત્તામાંગા. ૬૨૫. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા ઉ ઉ ૬૨૬. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ ૪ ૨ = ૧૧૫૨ ઉદયસત્તામાંગા. ૬૨૭. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગ કેટલા થાય ? ઉ કેટલા થાય ? વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા. ઉ વૈક્રીય મનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ × ૨ = ૧૮ ઉદયસત્ત ભાંગા થાય. ૬૨૮. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉ ઉ આહારક મનુષ્યના ૨ ભાંગાને વિષે ૧ સત્તા ૨ ૪ ૧ = ૨ ઉદયસ્ના ભાંગા. ૬૨૯. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયરત્તા ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૯ + ૨ = ૧૭૫૫ સત્તા ૨ + ૨ + ૨ + ૨ + ૧ = ૯ ઉદયસત્તામાંગા ૨૩૦૪ + ૩૨ + ૧૧૫૨ + ૧૮ + ૨ = ૩૫ ૮
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy