SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા થાય. પ૪૯. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. પ૫૦. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ - ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. પપ૧. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા, સત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬ સત્તા ૪ + ૪ + ૨ + ૪ = ૧૪ ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ = ૧૧૬૦૮ પપર. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ સત્તા ભાંગ. પપ૩. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. પપ૪. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪ ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy