SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-દ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા થાય. ૫૨૫. પચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા ૧૦૬ ઉ ઉ સત્તા ૪ + ૨ + ૨ =૮ ઉદયસત્તા ભાંગા ૨૪ + ૧૬ + ૧૬ = ૫૬ થાયછે. ૫૨૬. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદય સત્તાભાંગા થાય. ૫૨૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા કેટલા થાય ? ઉદયભાંગા ૬ + ૮ + ૮ = ૨૨ હોય ? વિકલેન્દ્રિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા થાય. ૫૨૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગા ને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા. ૫૨૯. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ × ૪ = ૧૧૫૬ ઉદય સત્તા ભાંગા. ૫૩૦. પચ્ચીશનાં બંધે છવ્વીશના ઉદયે ઉદય ભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉ ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy