SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ ઉ કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪ = ઉદયસત્તાભાંગા. ૫૧૯. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચારસત્તા ૯ × ૪ = ૩૬ ઉદય સત્તાભાંગા થાય. ૫૨૦. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨ સત્તા ૪ + ૪ + ૪ + ૪ = ૧૬ = ૧૨૮ થાય. ઉદય સત્તા ૨૦ + ૩૬ + ૩૬ + ૩૬ ૫૨૧. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ૫૨૩. ૧૦૫ ઉ ૩૬ સત્તાભાંગા થાય. ૫૨૨. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા ભાંગા. એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ × ૪ = ૪૦ ઉદય પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય. ૫૨૪. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy