SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અભવ્ય ૫ સમકિત, સન્ની, આહારી. (ક્ષાયિક સિવાય ૫ સમકત) પ૩૮. દેવાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૮,દેવગતિ,પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત,સન્ની, આહારી. પ૩૯. દેવાયુષ્યના પાંચેય ભાંગાવાળી માણા કેટલી હોય? ઉ ૩૦,દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ૨-દર્શન, અવિરતિ, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. ૫૪૦. દેવાયુષ્યના બીજા વિના ચાર ભાંગાવાળી કેટલી માર્ગણા હોય. ૧ ૫.૩-જ્ઞાન, અવધિદર્શન, ક્ષયોપશમસમકત. ૫૪૧. દેવાયુષ્યના ૧.૩.૫ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક ક્ષાયિકસમકિત. ૫૪૨. દેવાયુષ્યના ૧.૪.૫ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ ૨,ઉપસમ, મિશ્ર સમકત. પ૪૩. દેવાયુષ્યનાં પહેલા ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક અણાહારી. ૫૪૪. દેવાયુષ્યનાં ભાંગાવાળી કુલ કેટલી માર્ગણા હોય? ઉ ૩૯ પાંચેય ભાંગાવાળી ૩૦ ચાર ભાંગાવાળી ત્રણ ભાંગાવાળી એક ભાંગાવાળી ૩૯ માર્ગણા હોય. ૫૪૫. દેવાયુષ્યના પહેલા ભાગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય છ માસ ન્યૂન દશહજાર વર્ષ ઉત્કૃષ્ટ છ માસ ન્યૂન તેત્રીસ સાગરોપમ. ૫૪૬. દેવાયુષ્યના આયુ બંધના ભાંગાનો કાળ કેટલો હોય? ૮૪
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy